Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2024

છગનભાઇ પટોળીયાનો કાલે જન્‍મદિવસઃ ૬૮માં પ્રવેશ

આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ રાજકોટ મહાનગરનાં પ્રમુખ

રાજકોટઃ મૂળ કોટડાસાંગાણી નિવાસી હાલ રાજકોટ રહેતા છગનભાઇ બી. પટોળીયાએ જીવનના ૬૭ વર્ષ પૂર્ણ કરી ૬૮માં વર્ષમાં પ્રવેશ કરેલ છે આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના નેજા હેઠળ કોરોના કાળ દરમ્‍યાન રાશન કીટવિતરણ, માસ્‍ક વિતરણ કરેલ. તેઓ ભવનાથ શ્રી લેઉવા પટેલ સમાજમાં છેલ્લા ૪૯ વર્ષથી સેવા આપે છે.  તેમને ૯૦૬૭૪ ૫૪૩૮૨ ઉપર સગા-સનેહી-મિત્રો દ્વારા અભિનંદનવર્ષા થઇ રહી છે  

(12:22 pm IST)