Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

યશપાલસિંહ જાડેજાનો આજે ૩૬મો જન્મદિવસ

રાજકોટઃ શહેરના જાણીતા યુવા દરબાર અગ્રણી અને રાજકોટ મિરરના માલીક શ્રી યશપાલસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે. અકિલા પરીવારના સદસ્ય એવા યશપાલસિંહના (મો.૭૮૭૮૯  ૯૯૯૯૯) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

યશપાલસિંહ આજે ૩૫ વર્ષ પુરા કરી ૩૬માં વર્ષમાં પ્રવેશ કરે છે. પવન કન્સ્ટ્રકશન કંપનીના માલીક છે તથા શ્રમ સાધના ક્રેડીટ કો.ઓપ.ના સોસાયટીના મેનેજીંગ ડીરેકટરપદે યશસ્વી સેવાઓ આપી રહયા છે. નવયુગ સંગઠનના તેઓ પ્રમુખ છે. અને ભોમેશ્વર વિસ્તારના અનેકવિધ સેવાકાર્યો સાથે સંકળાયેલા છે.

(3:52 pm IST)