Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ઉનાના પત્રકાર રજની કોટેચાનો જન્મદિવસ

ઉના,તા.૭: નાની વયે સમસ્યાને વાચા આપી અને નાગરીકને એના મુળભૂત અધિકારો માટે અવાજ ઉઠાવી રજની કોટેચાએ પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર નામના મેળવી છે.

તેઓ સામાજીક સંસ્થા અર્જુન ગ્રુપના પ્રમુખ છે. અને વિધાનગરની દરેક સમસ્યામાં આગળ આવીને આંદોલનનો કરેલ તેમજ ઉના-દિવ રોડ માટે પણ આંદોલન કરી લોકોની સમસ્યા દૂર કરેલ કાલે ૪૧ વર્ષે પૂરા કરી ૪૨માં વર્ષેમાં પ્રવેશ કરી રહેલ છે.

(11:37 am IST)