Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

નરેન્દ્રભાઇ તન્નાનો આજે જન્મદિવસ

રાજકોટઃ શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટનાં વેવીશાળ માહિતીના કન્વીનર શ્રી નરેન્દ્રભાઇ આર તન્નાઓ જન્મદિવસ છે. તેઓ  જીવનના ૫૬ વર્ષ પૂર્ણ કરી ૫૭માં વર્ષમાં પ્રવેશી રહયા છે. તેઓ રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ, માં ગૌરી ગૌશાળામાં તેમજ રઘુવંશી મેરેજ બ્યુરો તથા યુવાસેના ટ્રસ્ટમાં સેવા આપી રહયા છે. (મો.૯૫૮૬૫ ૦૭૫૨૬)

(12:31 pm IST)