Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

જાણીતા વેપારી અને રઘુવંશી અગ્રણી ભરતભાઇ રેલીયાનો જન્મદિવસ

રાજકોટઃ સૌરાષ્ટ્ર - કચ્છના અગ્રણી વેપારી શ્રી ભરતભાઇ રેલીયાનો આજે  જન્મદિવસ છે. તેઓ પૂ. હરીચરણદાસજી મહારાજના પરમ ભકત અને ફાર્મા ડિસ્ટ્રીબ્યુટર્સ તથા રીલાઇફ હેલ્થ સોલ્યુસન પ્રા.લી.નામનો બીઝનેશ ધરાવે છે. ભાજપ રાજકોટ વ્યાપાર સેલના ભૂતપૂર્વ કન્વીનર તથા ગુજરાત ચેમ્બરના રીજીયોન મેમ્બર, શ્રી લોહાણા મહાપરીષદ વિશ્વના સૌરાષ્ટ્ર વિભાગના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી રાજકોટ ચેમ્બર્સના સફળ સેક્રેટરી (ભૂતપૂર્વ) વગેરે અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. તેઓને મિત્ર વર્તુળ તરફથી મો. ૯૮૨૫૦ ૭૮૯૫૯ ઉપર શુભેચ્છાઓનો વરસાદ થઇ રહયો છે.

 

(11:42 am IST)