Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

યુવા એડવોકેટ કશ્યપ ઠાકરનો જન્મદિનઃ ૨૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ યુવા એડવોકેટ કશ્યપ વિરેન્દ્રકુમાર ઠાકરનો આજે જન્મદિવસ છે. તેઓ જીવન યાત્રાના ૨૭ વર્ષ પુર્ણ કરી ૨૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ બી.એસ.ડબલ્યુ તેમજ એમ.એસ.ડબલ્યુ. જેવી શૈક્ષણીક ડિગ્રી હાંસલ કર્યા બાદ એલ.એલ.બી.ની ડિગ્રી મેળવેલ છે. નવેમ્બર- ૨૦૧૪થી રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તથા પૂર્વ એ.જી.પી. અશ્વિનભાઈ ગોસાઈ સાથે ક્રિમીનલ પ્રેકટીસ કરી રહ્યા છે અને વકિલાતના ક્ષેત્રમાં સારો એવો અનુભવ ધરાવે છે. વકિલાતના ક્ષેત્રમાં ખુબજ ટુંકા સમયગાળામાં તેઓ અસીલો તથા વકિલમીત્રોમાં ખુબ જ ચાહના પ્રાપ્ત કરી ચુકયા છે. તેમના જન્મદિન નિમીતે રાજકોટ બાર એસોસીએશનના અગ્રણીશ્રી એડવોકેટો રાજકીય અને સામાજીક મિત્ર વર્તુળ દ્વારા તેમના મો.૯૩૨૮૦ ૫૪૦૮૭, ઉપર શુભકામનાઓ પાઠવામા આવી રહી છે.(૩૦.૨)

(3:30 pm IST)