Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ અશોક દવેનો જન્મદિન

રાજકોટ : સામાન્ય વહીવટ વિભાગમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવતા અશોક એન. દવેનો જન્મ તા. ૪ ઓગસ્ટ ૧૯૬૦ના દિવસે થયેલ. આજે ૬૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વાણિજ્ય સ્નાતક છે. સરકારે નિવૃતિ પછી તેમને પુનઃ નિમણુક આપી છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૪૬૩૬

મો. ૯૯૭૮૪ ૦૫૬૩૬ ગાંધીનગર

(10:20 am IST)