Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ચલાલા પૂ. દાનમહારાજ જગ્યાના પ્રયાગરાજભાઈનો જન્મદિન

ભાવનગરઃ ચલાલા (અમરેલી) પૂ. દાનમહારાજ જગ્યાના પ્રયાગરાજભાઈ એમ. ભગતનો આજે જન્મ દિન છે. તેઓ બી.બી.એ. સુધી ભણેલા અને વધુ ઉચ્ચ અભ્યાસની તમન્ના ધરાવે છે. તેમના ઉપર જન્મદિનની શુભેચ્છા વરસી રહી છે.

(1:03 pm IST)