Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2024

વન અને પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાતના પ્રવાસન, વન-પર્યાવરણ, કલાઇમેન્‍ટ ચેઇન્‍જ વગેરે વિભાગોના મંત્રીશ્રી મુળુભાઇ બેરાનો જન્‍મ તા. ર૩ માર્ચ ૧૯૬પ ના દિવસે આજે ૬૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. રાજયમાં મહેસુલ, પ્રૌઢ, શિક્ષણ, સમાજ, કલ્‍યાણ વગેરે વિભાગોના પ્રધાન તરીકે રહી ચૂકયા છે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્‍યક્ષ તરીકે પણ ઉલ્લેખનીય કામગીરી કરી છે. પાંચમી વખત ખંભાળીયા બેઠક પરથી ધારાસભામાં ચૂંટાયા છે. મો. ૯૯૭૮૪ ૦૬૦૩૪ ગાંધીનગર

(12:14 pm IST)