Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ઈન્કમટેકસના પૂર્વ કર્મચારી અમરસિંહબાપુનો કાલે જન્મદિવસ

રાજકોટઃ શ્રી મુળપ્રકાશબાપુના જયેષ્ઠ પુત્ર શ્રી અમરસિંહ બાપુનો આવતીકાલે તા.૯ના શનિવારે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૭૮ વર્ષ પૂર્ણ કરી ૭૯માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ રાજકોટ ઈન્કમટેકસના પૂર્વ કર્મચારી છે. હાલમાં સામાજીક કાર્યકરની સાથે બાલકદાસ કો.ઓ.હા.સોસાયટીના પ્રમુખ છે. તેઓ પોતાનો જન્મદિન બાળકોને બટૂકભોજન કરાવી ઉજવશે. અમરસિંહ બાપુના જન્મદિને પરિવારજનો અને મિત્ર વર્તુળોએ શુભેચ્છા પાઠવી છે.(મો.૭૪૩૫૮ ૯૮૭૩૯)

(11:48 am IST)