Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

સોનગઢ લાખાબાપુ જગ્યાના યુવા મહંત પૂ. કિશોર બાપુનો ૧૦ ડીસે.ના જન્મદિન

ચલાલા, સત્તાધાર, પાળીયાદની ગુરૂગાદી

ભાવનગર તા.૧૦: સૌરાષ્ટ્રની પંચાલ ભૂમિમાં આવેલ અસંખ્ય માનવીઓના શ્રધ્ધા કેન્દ્ર સનાતન ધર્મધામ શ્રી સોનગઢ (થનાગઢ) તીર્થમાં જાગતી જયોત સમાન લાખા બાપુ જગ્યાના નવ યુવાન મહંત પૂ. શ્રી કિશોરબાપુનો તા. ૧૦-૧૨-૨૦૧૮ સોમવારના જન્મ દિવસ છે.

આ દેહાણ જગ્યા ચલાલા, સત્તાધાર, પાળીયાદની ગુરૂગાદી છે. સોનગઢ (થાનગઢ) લાખા બાપુ જગ્યામાં અખંડ હરિહર, ગૌ સંવર્ધન સહિત માનવ માત્રની થતી સેવાકીય પ્રવૃિઓએ વિશ્વભરમાં અનખો ઓળખ ઉભી કરી છે. મહંત કિશોર બાપુના પ્રાદુર્ભાવ્સવની રળીયામણી ઘડીએ મો. ૭૨૦૩૯ ૩૫૧૦૪ મારફત વધાઇ મળી રહી છે.

 

(12:05 pm IST)