Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

મધ્યાહ્ન ભોજન કમિશનર આર.જી. ત્રિવેદીનો જન્મદિન

જૂનાગઢના પૂર્વ કમિશનર અને ડી.ડી.ઓ.

રાજકોટ :. રાજ્યના મધ્યાહ્ન ભોજન કમિશનર શ્રી આર.જી. ત્રિવેદીનો જન્મ ૧૯૫૯ના વર્ષની ૫ જુલાઈએ થયેલ. આજે ૬૦માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ ૨૦૦૫ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી અને મૂળ મહેસાણાના ખેરાલુના વતની છે. અગાઉ ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, ગૃહ ખાતામાં સંયુકત સચિવ, જૂનાગઢમાં જિલ્લા વિકાસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનર તરીકે રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૩૪૫૦

મો. ૯૯૭૮૪ ૦૫૫૩૪ - ગાંધીનગર

(11:26 am IST)