Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2024

સુરેન્‍દ્રનગરના લોકગાયક મેહુલ રબારીનો આજે જન્‍મદિવસ

ભાવનગર તા.૨૭: સુરેન્‍દ્રનગરના કવી પુંજલબાપુના પ્રપોૈત્ર લોકગાયક સુરેશ એમ. રબારીનો આજે તા.૨૭ માર્ચના જન્‍મદિવસ છે. મેહુલ પ્રગતીનો સંપૂર્ણ શ્રેય જેતબાઇમાં આઇ સોનલમાં, અને રૂપલ આઇને આપે છે. પીતા મનુભાઇ માતા જયશ્રીબેનના સુપુત્ર અને અજયના મોટાભાઇ મેહુલનો પ્રથમ જાહેર કાર્યક્રમ વઢવાણના રવેચી માતાજી મંદિરે યોજાયેલ બાદમાં આ સંગીતયાત્રા અખંડ શરૂ છે. તેઓ પાસે છપાખરા, દુહાછંદ, બાપ-દીકરી માં વિનાની દિકરી વી.પ્રસંગો સાંભળવા જીવનનો અનન્‍ય લ્‍હાવો છે. મો.૯૦૬૭૭ ૫૫૭૪૪.

(3:58 pm IST)