Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

કૃષિ ખાતાના ડેપ્યુટી સેક્રેટરી એસ.યુ. ઉપાધ્યાયનો જન્મદિન

રાજકોટઃ કૃષિ અને સહકાર વિભાગમાં નાયબ સચિવ તરીકે કાર્યરત સચિવાલય કેડરના અધિકારી શ્રી એસ.યુ. ઉપાધ્યાયનો જન્મ તા. ૩૦ સપ્ટેમ્બર ૧૯૬૮ના દિવસે થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ તત્કાલીન વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયાના અંગત સચિવ પદે રહી ચૂકયા છે. હાલ તેમના હસ્તક પશુપાલન અને મત્સ્યોદ્યોગને લગતી કામગીરી છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૪૯૦૪૮

મો. ૯૯૭૮૪ ૦૫૯૮૨ ગાંધીનગર

(10:18 am IST)