Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મુરલીધર ડેવલોપર્સવાળા વિરાભાઇ હુંબલનો જન્‍મદિન : ૩૭ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૧૬ : ઘંટેશ્વરના કર્મશીલ આહીર યુવા આગેવાન એવા વિરાભાઇ રાજાભાઇ હુંબલનો આજે જન્‍મ દિવસ છે. મુરલીધર ફાર્મ અને જય મુરલીધર ડેવલોપર્સના વ્‍યવસાય સાથે સંકળાયેલા વિરાભાઇે તાલુકા ભાજપ તેમજ આહીર કલામંચ સહિતની સામાજીક સેવાકીય સંસ્‍થાઓ સાથે પણ જોડાયેલા છે. વટ, વચન અને ખમીરતાના પાબંદ વિરાભાઇ મળતાવળા સ્‍વભાવના કારણે બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. યશસ્‍વી જીવનના ૩૭ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. આજે જન્‍મદિવસે (મો.૯૮૭૯૫ ૯૫૬૨૪ ઉપર)ે ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(11:44 am IST)