Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

યુવા ભાજપ સાંસ્કૃતિક સેલના કન્વીનર જયરાજસિંહનો જન્મદિનની શુભકામના

રાજકોટ : શહેર યુવા ભાજપ સાંસ્કૃતિક સેલ કન્વીનર તેમજ ક્ષેત્રિય સમાજના યુવા આગેવાન જયરાજસિંહ જાડેજા (હડમતિયા)નો ગઇકાલે તા. ૧૨ને રવિવારે જન્મદિન હતો. તેઓ જીવનપથના ૨૬ વર્ષ પૂર્ણ કરી ૨૭માં પ્રવેશ કરે છે. જયરાજસિંહ નાની વયથી જ સમાજસેવાની અનેક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તેઓને (મો. ૯૬૩૮૬ ૨૦૯૯૯) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(4:06 pm IST)