Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ગુજરાતના નિવાસી કમિશનર આરતી કંવરનો કાલે જન્મદિન

રાજકોટ : નવી દિલ્હી ખાતે ગુજરાતના રેસીડેન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા આરતી કંવરનો જન્મ તા. પ ઓગષ્ટ ૧૯૭પના દિવસે થયેલ. આજે ૪૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ હિમાચલ પ્રદેશના વતની અને ર૦૦૧ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ જામનગરમાં જિલ્લા વિકાસ અધિકારી રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર, ભરૂચ જિલ્લા કલેકટર, રાજયમાં કોમર્શીયલ ટેક્ષના ખાસ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૧૧-૪૬ર૭૩ર૦૦, મો. ૯૯૯૯૯ ૭૮૦૦૧ નવી દિલ્હી.  (૮.૮)

 

(12:11 pm IST)