Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

કથાકાર હરીબાપુનો જન્મદિવસ

ભાવનગર,તા.૧૯: કથાકાર પ્રો.ડો.પૂ. હરીબાપુનો તા.૧૯ શનિવારના જન્મદિવસ છે. દેશ- વિદેશમા કથા, પ્રવચનોના માધ્યમ દ્વારા ભારતીય સંસ્કૃતીનો બહોળો પ્રચાર- પ્રસાર કરતા. પૂ.હરીરામ બાપાને જન્મદીવસની (મો.૯૨૭૫૧ ૫૬૬૬૯) ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:36 am IST)