-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
દૈવતસિંહ જાડેજા નો ૭૧મો જન્મદિવસ
રાજકોટ, તા. ર૧ : ક્ષત્રિય સમાજના અગ્રણી દૈવતસિંહ બી. જાડેજા (ચાંદલી) નો આજે જન્મદિવસ છે તેઓ ૩૯ વર્ષથી સામાજીક સેવાઓ સાથે જોડાય સેવાકીય પ્રવળત્તિ કરી રહ્યા છે . તેઓ દ્વારા આર્થિક નબળા પરિવારો માટે ટોકન દરે ચોપડા વિતરણ તથા નબળા વર્ગના બાળકો ને નાણાકીય સહાય આપવામાં આવે છે . આ ઉપરાંત વિધવા સહાય યોજના માં અમળતમ કાર્ડ યોજના ,બ્લડ કેમ્પ , કોરોના કાળ દરમિયાન અનાજ કીટ વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યો કરે છે . ક્ષત્રિય સમાજની સંસ્થા ચંદ્રસિંહ ભાડવા સ્ટડી સર્કલ ,કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા એસોસીએશન, હરભમજી રાજ ગરાસિયા, છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ મંત્રી તરીકે ની જવાબદારી સંભાળી છે અને હાલ માં શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય સંચાલિત તાલીમ કેન્દ્ર - રાજકોટ ખાતે વિવિધ સરકારી ભરતીઓ ના કલાસીસ નું સંચાલન કરી રહ્યા છે. આજે તેમના જન્મદિને મો. ૯૦૯૯૦૦૦૩૩૩ પર શુભકામનાઓ મળી રહી છે.