Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

સુરત અટલ આશ્રમના મહંત પૂ. બટુકગીરીબાપુનો જન્‍મદિવસ

ભાવનગર તા. ર૩ : સુરતના પાલ વિસ્‍તારમાં આવેલ અટલ આશ્રમના સિધ્‍ધ પુરૂષ મહંત પૂ. બટુકગીરીબાપુ (સદ્‌્‌ગુરૂ મહાદેવગીરીજી) નો તા. ર૩ એપ્રિલના જન્‍મ દિવસ છ.ે સિધ્‍ધ સંત બટુકગીરીબાપુના જન્‍મોત્‍સવની રળીયામણી ઘડીને પ૧૦૦ કિલો બુંદીનો લાડુ શ્રી હનુમાનજી મહારાજના શ્રી ચરર્ણોમાં ધરાવાશે. મો. નં. ૯૪ર૭૭ ૦૮૪૧૪

(11:09 am IST)