Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

યુવા ભાજપના અર્જુનસિંહ ઠાકુરનો આજે જન્મદિન

રાજકોટ : શહેર ભાજપ યુવા મોરચાના પ્રકલ્પના કન્વીનર અર્જુનસિંહ ઠાકુરનો આજે જન્મદિવસ છે. તેઓ વોર્ડ નં.૮ના યુવા ભાજપ મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી. હાલમાં યુવા ભાજપના પ્રકલ્પના કન્વીનર તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે. (મો.૯૫૭૪૧ ૧૧૧૭૫)(૩૭.૮)

(3:41 pm IST)