Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

જુનાગઢ ગીરનાર વિકાસ સત્તા મંડળના ડાયરેકટર શૈલેષ દવેેનો જન્મ દિવસ

જુનાગઢ તા. ૩૦ :.. જુનાગઢ પરશુરામ ફાઉન્ડેશનના ચેરમેન અને ગીરનાર વિકાસ સત્તા મંડળના ડાયરેકટર શૈલેષભાઇ દવેનો આજે પ૧મો જન્મ દિવસ છે.

જુનાગઢમાં સમાજ સેવાની અનેક પ્રવૃતિઓમાં સહભાગી થનાર અને જૂનાગઢ વિકાસ કામોમાં હંમેશ અગ્રેસર રહી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી સતત કાર્યરત રહી વિકાસ કામોને વેગ અપાવતા શ્રી શૈલેષભાઇ પરશુરામ ફાઉન્ડેશનના માધ્યમથી જુનાગઢમાં સમાજમાં શૈક્ષણીક સામાજીક આરોગ્ય મહિલા સશકિતકરણ વગેરે સામાજીક કાર્યો કરવામાં આવી રહ્યા છે આજે તેમના જન્મ દિવસ નિમિતે શુભેચ્છકો મો. નં. ૯૮ર૪ર ૦૯પ૮૦ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:27 am IST)