Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

સંગઠનની શાન, કમળ નિશાન...ભીખુભાઇ દલસાણિયાનો જન્મદિન

રાજકોટ : ભાજપના સંગઠન મહામંત્રી કડવા પાટીદાર રત્ન ભીખુભાઇ દલસાણીયા માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. છપ્પનમાં વર્ષમાં પ્રવેશ (ર૦ મે ૧૯૬પ) થયો છે. આજે તેમનો જન્મદિન છે. તેઓ મુળ જોડીયા તાલુકાના લખતર ગામના વતની છે. બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રંગે રંગાયેલ છે. જામનગરની સરદાર પટેલ હાઇસ્કુલમાં શિક્ષણ લીધા બાદ કોલેજ કક્ષાનો અભ્યાસ ધોરાજીમાં કર્યો હતો. સંગઠનમાં ચાવીરૂપ સ્થાને કાર્યરત છે.

ફોન નં. ૦૭૯ ર૩ર૭૬૯૪૭,  મો. ૯૮રપર ૧૯૧ર૦ ગાંધીનગર

(11:18 am IST)