Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

સફાઈ કામદાર એસો.ના મંત્રી શંકરભાઈ વાઘેલાનો જન્મદિવસ

રાજકોટ : શહેર વાલ્મીકી સમાજના યુવા આગેવાન શંકરભાઈ વાઘેલા આજે જીવનનાં ૫૦ વર્ષ પૂર્ણ કરી ૫૧માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાઈ કામદાર એસોસીએશનના પ્રતિનિધિઓ તુલસીભાઈ બી. વાડોદરા, રામેશ્વરભાઈ ડી. પરમાર, ભવાનભાઈ બી. શીંગાળા, દલપતભાઈ એમ. ડંડીયા, ચંદુભાઈ જી. વાઘેલા તેમજ રાજકોટ શહેર વાલ્મીકી યુવા સંગઠનના પ્રતિનિધિઓ રામભાઈ ડી. લઢેર, પ્રકાશભાઈ કે. વાઘેલા, ગૌતમભાઈ એસ. ચૌહાણ, અતુલભાઈ એસ. પરમારે શુભેચ્છા પાઠવી છે. શંકરભાઈ રાજકોટ શહેર સફાઈ કામદાર એસોસીએશનના મંત્રી વોર્ડ નં. ૭ ભાજપના કાર્યકર, શ્રી ઠક્કરબાપા યુવક ગરબી મંડળમાં છેલ્લા ૨૫ વર્ષથી સેવા આપી રહ્યા છે. (મો.૯૮૭૯૩ ૫૧૨૨૬)(૩૭.૭)

(12:04 pm IST)