Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

સદરના જાણીતા વેપારી જયસુખલાલ ચગનો કાલે જન્મદિવસ

રાજકોટ : અહિંના સદર બજારની જાણીતી પેઢી મોદી મગનલાલ ભાણજીના સુપુત્ર જયસુખલાલ મગનલાલ ચગનો આવતીકાલ તા.૨૯ના જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૭૨ વર્ષ પૂર્ણ કરી ૭૩માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. જયસુખલાલને જન્મદિવસની અગાઉથી શુભેચ્છાઓ મળી રહી છે.(મો.૯૯૨૪૪ ૮૫૧૨૨)

(3:30 pm IST)