Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

કાલે મહેસુલ વિભાગના તકેદારી અધિકારી એમ. જે. દવેનો જન્‍મદિન

રાજકોટ, જુનાગઢ, કચ્‍છમાં યાદગાર કામગીરી

રાજકોટ : રાજયના મહેસુલ વિભાગ હેઠળની રેવન્‍યુ ઇન્‍સપેકશન કમિશનર કચેરીના વીજીલન્‍સ ઓફીસર (અધિક કલેકટર) શ્રી એમ. જે. દવેનો જન્‍મ તા. ૮ મે ૧૯૬૮ ના દિવસે થયેલ. કાલે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ભૂતકાળમાં રાજકોટમાં મધ્‍યાહન ભોજનના નાયબ કલેકટર, જુનાગઢ, ધોળકા,  અને ધંધુકામાં પ્રાંત અધિકારી, કચ્‍છમાં નિવાસી નાયબ કલેકટર, વડોદરામાં નિવાસી અધિક કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. મુળ લીંબડીના વતની છે. ફોન નં. ૦૭૯ ર૩રપ૧પ૦૩ મો. ૮ર૩૮૦ ર૪૭૯૩ ગાંધીનગર

 

(11:55 am IST)