Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

આજના શુભ દિવસે - 261

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ઇશ્વરમાં માને તે

આસ્તિક અને ન માને તેનાસ્તિક-તે ખ્યાલ અધૂરો છે.

જે માણસ પોતાનામાં પણ ના માને, પોતાની જાતમાં

શ્રદ્ધાંના રાખે તે પણ નાસ્તિક છે.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:43 am IST)