Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

આજના શુભ દિવસે - 1706

મહત્‍વાકાંક્ષાની દોટમાં પડેલાને જીવનના અનેક ક્ષેત્રોમાં આવતા દેવ-ગુરુ-ધર્મ યાદ પણ આવતા નથી.

પાપ આપણે જાહેરમાં લગભગ કરતા નથી...ખાનગીમાં નિમિત્ત મળે તો કર્યા વિના રહેતા નથી...આવો વિસંવાદ શા માટે ?

જે બીજાને સુખી જોઇ ન શકે એ બીજાને કયારેય સુખી બનાવી ન શકે !

વિનુભાઇ જગડા 

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:20 am IST)