Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

કિરીટકુમાર સવજીયાણીના સુપુત્રના શુભલગ્ન : ચિ.યશ : ચિ.બંસી

રાજકોટ : જામજોધપુર નિવાસી શ્રીમતિ અંજનાબેન તથા શ્રી કિરીટકુમાર કાન્‍તીલાલ સવજીયાણીના સુપુત્ર ચિ. યશના શુભ લગ્ન રાજકોટ નિવાસી શ્રીમતિ નીશાબેન તથા શ્રી ભરતકુમાર ગીરધરલાલ દાવડાની સુપુત્રી ચિ. બંસી સાથે આવતી કાલે તા. ૪ના રવિવારના શુભદિને મુંજકા ખાતે નિરધારેલ છે. આજે બપોરે ૩.૩૦ માળા રોપણ-સાંજી, ૪.૩૦ મંડપ મુર્હુત, બાદ રાત્રીના ૮.૩૦ વાગ્‍યાથી રાસગરબાની રમઝટ જામશે.

(12:43 pm IST)