Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

મોરબીના બાપા સીતારામ ચોકમાં બે દિવસીય નિશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજાશે

મોરબી શહેરના રવાપર રોડ પર બાપા સીતારામ ચોકમાં તા. ૦૧ અને ૦૨ જુનના રોજ બે દિવસ વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરાયું છે

  આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ દ્વારા તા. ૦૧ અને ૦૨ જુનના રોજ બાપા સીતારામ ચોક, નરસંગ ટેકરી પાસે નિશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજાશે જે કેમ્પમાં ડો. અંકિતા ભીમાણી દ્વારા ચામડીના રોગો, પાચનના રોગો, સાંધાના રોગો, વજન ઘટાડવું અને વધારવું, સ્ત્રી રોતો સહિતના રોગોનું વિનામૂલ્યે નિદાન કરી આપવામાં આવશે

   કેમ્પનો લાભ લેવા નામ નોંધાવવા માટે મોબાઈલ નંબર ૬૩૫૬૨ ૫૭૫૪૫ પર સંપર્ક કરવા જણાવ્યું છે 

(12:15 am IST)