Gujarati News

Gujarati News

માત્ર ૪૦ હજારની જરૂરીયાતમાં અમીન માર્ગના બંગલોના ચોકીદાર વિષ્‍ણુભાઈ સોનીને મોતને ઘાટ ઉતારી દેનાર અનિલ રાજસ્‍થાની ઝડપાયો: દિવાળી ઉપર પ્રવિણભાઈના પુત્રના કહેવાથી બંગલોની સાફ સફાઈ માટે આવેલા અનિલે બંગલાની ગતિવિધિ જાણી લીધી હોય ચોરી માટે હત્‍યા કરી નાખી : ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાન્‍ચ : ઘટનાસ્‍થળેથી કોટેચા ચોક - એસટી બસ સ્‍ટેન્‍ડ થઈ બસ મારફત રાત્રે ૩ વાગ્‍યે અમદાવાદના ઈસ્‍કોન ટેમ્‍પલ નજીક ઉતરેલા અનિલ રાજસ્‍થાનીનું પગેરૂ રાજકોટ ક્રાઈમ બ્રાન્‍ચના પીએસઆઈ એમ.જે. હુણના નેજા તળેની ટુકડીએ દબાવી સફળતા મેળવી : ૨૫મીએ રાત્રે ૮ વાગ્‍યા બાદ વિદ્યાકુંજ સોસાયટીમાં આવેલા બિલ્‍ડર પ્રવિણભાઈ પટેલના બંધ બંગલોમાં ચોકીદારી કરતાં વૃદ્ધને ગળે ટૂંપો દઈ ડોક પર તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી પતાવી દીધા હતા access_time 3:53 pm IST