Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

સાવરકુંડલા કાનાતળાવના પાટિયા વાળા મામાદેવના પ્રથમ પાટોત્સવ નિમિત્તે સેવાભાવી આગેવાન સુરેશભાઇ પાનસુરીયાનું સન્માન

સાવરકુંડલા : કાનાતળાવ  પાટિયા વાળા મામાદેવ ના પ્રથમ પાટોત્સવ નિમિતે ભવ્યાતિભવ્ય આયોજન કરવા માં આવેલ હતું.  સાવરકુંડલા થી આઠ કિલોમીટર દૂર આવેલ કાનાતળાવ પાટિયા વાળા મામા દેવ ના પ્રથમ પાટોત્સવ નિમિતે માંડવા નું ભવ્યતિ ભવ્ય રીતે આયોજન કરવા માં આવેલ આ પસંગે અમરેલી જિલ્લા ભાજપ ના ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસૂરિયાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું  આ તકે શહેર ભાજપ મંત્રી ચપુભાઈ ધાંધલ અમરેલી જિલ્લા કૉંગ્રેસ ઉપપ્રમુખ હસુભાઈ સૂચક નગર પાલિકાના સદસ્ય શ્રી ભુપતભાઇ પાનસૂરિયા કરશનભાઇ આલ ભાજપ અગ્રણી પોપટભાઈ બુહા. સાવજીભાઈ ચૌહાણ દેવશીભાઈ બોરીસાગર સહિતના પધાધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : અહેવાલ : ઇકબાલ ગોરી સાવરકુંડલા)

(1:42 pm IST)