Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

છતીસગઢના રાજનાદ ગામમાં પૂ. રમેશભાઇ ઓઝાની ભાગવત સપ્તાહમાં ઉમટતા ભાવિકો

જૂનાગઢ : છતીસગઢના રાજનાદ ગામ વૃંદાવન ધામ ખાતે રાષ્ટ્રીય સંત-ભાગવતાચાર્ય પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાયાસને ભાગવત સપ્તાહ ચાલી રહી છે તેમાં પૂ. ભાઇશ્રીએ જણાવ્યું હતું કે પૃથ્થવી પર જીવન છે આપણે સૌજાણીએ છીએ અને સૌથી શ્રેષ્ઠ પ્રાણી છે તો એ મનુષ્ય મનુષ્ય પાસે બુદ્ધિ છે અને સ્વતંત્ર ન કરો તો વિકાસ રોકાય જાય છે. પરંતુ વધુ સ્વતંત્રતા દઇ દયો તો એ સ્વચ્છંદીયનીય છે એટલે ગાડીમાં એકસીલેટર હોય છે અને બ્રેકપણ એનું સંચાલન ચાલક કરે છે. મનુષ્યને પણ નિયંત્રિત થાય છે તેમ જણાવ્યું હતું. (તસ્વીર-અહેવાલ : વિનુજોષી-જુનાગઢ)

(9:53 am IST)