Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

વઢવાણ : તલાટી કચેરીનું સ્‍થળાંતર નહીં કરવા માંગણી

વઢવાણ : હાલમાં સુરેન્‍દ્રનગર મામલતદાર કચેરીમાં ચાલતી દુધરેજ તલાટી ઓફિસને દુધરેજ ફેરવવામાં ના આવે અને હાલના સ્‍થળે તલાટી ઓફિસ ચાલુ રાખવામાં આવે તે માટે સુરેન્‍દ્રનગર બાર પ્રમુખ શ્રી જી ડી ઝાલા ની આગેવાનીમાં ઉપસ્‍થિત રહી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્‍યું તે તસ્‍વીર. 

(11:41 am IST)