Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કાલે અમરેલીના કેરીયાચાડમાં પરેશ ધાનાણીના હસ્તે ધ્વજવંદન

અમરેલી, તા.રપ :  કાલે અમરેલી જીલ્લાના કેરીયાચાડ ગામની જનતા વિદ્યાલય ખાતે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધપક્ષના પૂર્વ નેતા પરેશભાઇ ધાનાણીના હસ્તે ધ્વજવંદન કરાશે.

સવારે ૮ વાગ્યે જનતા વિદ્યાલયના પટાંગણમાં ઉપસ્થિત રહેવા કેરીયાચાડ ગ્રામ પંચાયત દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(1:09 pm IST)