Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

વસઇ ગામના ૯૦૦ વર્ષ પુરાણા જીનાલયની મુલાકાતે જૈન ધર્મગુરૂઓ

ખંભાળીયા : તાજેતરમાં દ્વારકા તાલુકાના  વસઇ ગામે નવસો ધર્મ પુરાણા બાવન જીનાલયની મુલાકાતે જૈન આચાર્યો આચાર્ય દેવ શ્રીમદ વિજય મનમોહન સુરેશ્વરજી તથા આચાર્ય દેવ શ્રીમદ્‌્‌ વિજયશ્રી હેમપ્રત સુરીશ્વરજી મહારાજે મુલાકાત લીધી હતી.

અત્‍યંત પ્રાચીન આ જીનાલયની મુલાકાતે જૈન આચાર્યો આવતા મોટી સંખ્‍યામાં ગ્રામજનો તથા જૈન અગ્રણીઓ પણ જોડાયા હતાં.

(1:36 pm IST)