Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

પોરબંદરના મંગલેશ્વરી માતાજી મંદિરે ચૈત્રી નવરાત્રીએ શંૃગાર દર્શન

પોરબંદર : ચૈત્રી વાસંતી નવરાત્રીની પૂર્વ સંધ્‍યાએ વાઘેશ્વરી પ્‍લોટમાં આવેલા પુરાતન દૂધેશ્વર મહાદેવજીનાં પટાંગણમાં બીરાજમાન મંગલેશ્વરી માતાજીના મંગળવારના શંૃગાર દર્શન રાખેલ હતાં.

(2:31 pm IST)