Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

માળીયા હાટીનામાં રામ મંદિર દ્વારા નવ દિવસ સુધી રામ પારાયણ કથા

(માળીયા હાટીના), તા.૨૨: દર વર્ષની જેમ આ વર્ષે પણ માળીયાહાટીના માં માળેશ્વર મંદિર પાસે આવેલ શ્રી રામ મંદિર દ્વારા અયોધ્‍યા દશરથ ભવન હોલમાં તા.૨૨ ચૈત્ર થી તા.૩૦ ચૈત્ર સુદ નોમ  સુધી રામ મંદિરના મહંત કનુ બાપુ નિમાવતના વકતા પદે નવ દિવસ સુધી રામ પારાયણ સપ્તાહનું ભવ્‍ય આયોજન કરેલ છે આ સપ્તાહમાં રામ જનમો  મહોત્‍સવ.   કળષ્‍ણ જન્‍મોત્‍સવ સહિત વિવિધ પ્રસંગો ખૂબ જ ધામધૂમથી તે ઉજવાશે તો આ સપ્તાહ નો લાભ લેવા રામ મંદિરના પૂજારી શ્રી ભીખુ બાપુ નિમાવતે જણાવેલ છે.(મહેશ કાનાબાર)

(12:55 pm IST)