Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

મોરબીમાં માતળવંદના ટ્રસ્‍ટ દ્વારા વીર માંગળાવાળો અને પદ્માવતી નાટક

એક શામ અમર જવાનો કે નામ અંતર્ગત કાર્યક્રમ : ૧૦૦ જેટલા કલાકારો નાટક ભજવશે

મોરબી તા. ૨૨ : ભગતસિંહ, રાજ્‍યગુરુ અને સુખદેવની શહાદતની યાદમાં મોરબીમાં છેલ્લા ૧૧ વર્ષથી દર ૨૩ માર્ચે માતળવંદના ટ્રસ્‍ટ દ્વારા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્‍યારે આગામી ૨૩ માર્ચને ગુરૂવારના રોજ પણ એક શામ અમરજવાનોકે નામ અંતર્ગત વીર માંગળાવાળો અને પદ્માવતી નાટકનું ભવ્‍યાતી ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

(11:54 am IST)