Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

મોરબીમાં માતૃવંદના ટ્રસ્ટ દ્વારા ગુરૂવારે વીર માંગળાવાળો અને પદ્માવતી નાટક.

એક શામ અમર જવાનો કે નામ અંતર્ગત યોજાશે ભવ્ય કાર્યક્રમ : 100 જેટલા કલાકારો નાટક ભજવશે

મોરબી : ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવની શહાદતની યાદમાં મોરબીમાં છેલ્લા 11 વર્ષથી દર 23 માર્ચે માતૃવંદના ટ્રસ્ટ દ્વારા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આગામી 23 માર્ચને ગુરૂવારના રોજ પણ એક શામ અમરજવાનોકે નામ અંતર્ગત વીર માંગળાવાળો અને પદ્માવતી નાટકનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

(11:55 pm IST)