Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપાઈની સભાના પ્રમુખસ્થાને જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી હતા આજે ૩૦ વરસ બાદ ભારતના પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદી તેઓને મળવા ગયા તે ઐતિહાસિક ધટના બની

જામનગરની તળાવની પાળ ઉપર ભારતના ભુતપૂર્વ પ્રધાનમંત્રી કવિરાજ અટલબિહારી વાજપાઈની સભાના પ્રમુખસ્થાને જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી હતા. આજે ૩૦ વરસ બાદ ભારતના પ્રધાનમંત્રી શ્રી  નરેદ્રભાઈ મોદી તેઓશ્રીને મળવા ગયા તે ખુબજ ઐતિહાસિક ધટના બની હોવાનું લંડનથી 

વિનુ ગજ્જર (ભુતપૂર્વ જામનગર યુવા ભાજપ પ્રમુખ અને ભાજપ શહેર મંત્રી, ભુતપૂર્વ સુપર માર્કેટના પ્રમુખ, ભુતપૂર્વ જામનગર ગુ્ર્જર સુતાર જ્ઞાતિ યુવકમંડળ ૧૯૯૨/૯૩ના પ્રમુખ) જણાવે છે.

(4:14 pm IST)