Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ઘેલા સોમનાથને શણગાર

આટકોટ : ઘેલા સોમનાથ મહાદેવને સોમવરે, મહાકાલેશ્વર મહાદેવનો શણગાર કર્યો હતો. પુજારી હસુભાઇ જોષી દ્વારા મહાદેવના અલગ અલગ શણગાર કરી સોશ્‍યલ મીડીયાના માધ્‍યમથી હજારો ભકતજનોને મહાદેવના શણગારના દર્શનનો લાભ આપી રહ્યા છે. ત્‍યારે ભકતો પણ દર્શન કરી અને ધન્‍યતા અનુભવી રહ્યા છે. (તસ્‍વીરઃ કરશન બામટા)

(4:29 pm IST)