Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

વાંકાનેર પરશુરામધામના નિર્માણના લાભાર્થે કથાનો પ્રારંભ

 વાંકાનેર સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા ‘પરશુરામ ધામ' નિર્માણ લાભાર્થે તા. ૧૭ થી તા. ૨૩ સુધી કથા યોજાઇ છે. કથાનું રસપાન શાષાી મયુરભાઇ કે. ભટ્ટ કરાવી રહ્યા છે. જેની શોભાયાત્રા પોથી યાત્રાના આયોજકો સાથે નીકળેલ તેમાં સમસ્‍ત બ્રહ્મસમાજના આગેવાનો જોડાયા હતા. મહિલાઓએ પણ પોથીયાત્રાનો લાભ લીધો હતો. (તસ્‍વીર-અહેવાલ : મહમદ રાઠોડ -વાંકાનેર)

(11:49 am IST)