Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગિરનાર પર્વત ઉપર બિરાજમાન શ્રી અંબાજી માતાજીના દર્શને

જુનાગઢ : જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના 15 મી ઓગસ્ટના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત રાજ્યપાલ આજે જૂનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગિરનાર ઉપર શ્રી અંબાજી માતાજીના દર્શને પહોંચ્યા હતા અને દર્શન તથા પૂજન લાભ લીધો હતો જે તસવીરમાં નજરે પડે છે. (અહેવાલ વિનુ જોશી, તસવીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(4:32 pm IST)