-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Monday, 13th September 2021
જામજોધપુરથી સવારે દીકરીના પ્રસંગ ની ખરીદી માટે રાજકોટ જ્વા નીકળતા સમાણા રડાર થી આગળ ના ભાગે આવેલ કોઝવેના પાણીમા કાર તણાઈ જતા દંપતિનુ મોત
કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામ ના પતિ પત્ની જઈ રહ્યા હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ
જામજોધપુરતા.૧૩, જામજોધપુરથી સવારે ૬ વાગે સેન્ટ્રો કારમા દીકરીના પ્રસંગ ની ખરીદી માટે રાજકોટ જ્વા નીકળતા સમાણા રડાર થી આગળ ના ભાગે આવેલ કોઝવેના પાણીમા કાર તણાઈ જતા ૨ વ્યક્તિઓના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ રમેશભાઈ નારણભાઈ અધેરા - પટેલ( ઉ.૫૦)મનીષા રમેશ અધેરા ઉ-૪૭ ખાગેશ્રી તાલુકો -કુતીયાણા-જી-પોરબંદર જામજોધપુરથી સવારે ૬ વાગે સેન્ટ્રો કાર દ્વારા પોતાની દીકરીના પ્રસંગ ની ખરીદી માટે રાજકોટ જ્વા નીકળતા સમાણા રડાર થી આગળ ના ભાગે આવેલકોઝવે પાણીમા તણાઈ જતા શેઠવડાળા પીએસઆઇ ઝાલા તથા પોલીસ સ્ટાફ તેમજ આજુબાજુના ગામજનોએ રેસ્કયુ કરી કારમાં ફસાયેલ બને ને બહાર કાઢતા જામજોધપુર સરકારી હોસ્પીટલે ખસેડેલ જ્યાં મરણ જાહેર કરેલછે
(6:22 pm IST)