-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Monday, 13th September 2021
નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગર જીલ્લાનાં ૩ ગામોના પાણીમાં ફસાયેલ ૩પ લોકોને સલામત સ્થળે ખસેડવા-કલેકટરને સૂચના આપી
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૩ : જામનગર જીલ્લામાં મેઘમહેર થઇ છેત્યારે નવ નિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જામનગર જીલ્લાના ૩ ગામોના પાણીમાં ફસાયેલ ૩પ જેટલા લોકોને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવા સુચના આપી હતી.
કલેકટરશ્રી સાથે ટેલીફોનીક વાતચીત કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે લોકોને સલામત સ્થળે ખસેડવા અને એર લિફટ કરવાની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.
(2:02 pm IST)