Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

અમરેલીના તુલસીશ્‍યામ ખાતે શ્રીરામ જન્‍મોત્‍સવની ઉજવણી :

  સુપ્રસિદ્ધ મધ્‍ય ગીરમાં આવેલા તુલસીશ્‍યામ ખાતે રામ નવમીના પવિત્ર પ્રસંગે શ્રીરામ જન્‍મ મહોત્‍સવ તેમજ મહા આરતી અને શ્‍યામસુંદર ભગવાનના મંદિરને કલાત્‍મક અને આકર્ષિત શણગારવામાં આવ્‍યું હતું લાઈટ થી ઝળહળી મંદિર જોવાલાયક બન્‍યો હતો આજે રાત્રીના મંદિર લાઈટોથી ખુબજ શણગારવામાં આવ્‍યું હતું મધ્‍ય ગીરમાં આજે યાત્રીઓ પણ વિશાળ સંખ્‍યામાં હતા ટ્રસ્‍ટી શ્રી ડોક્‍ટર બીબી શ્રી મનુભાઈ રૂંશ્વફુ તથા ભીખુભાઈ કોટીલા ભારે જહેમત ઊઠાવી હતી છેલ્લા ઘણાં વર્ષોથી મંદિર શણગારવામાં આવ્‍યું હતું તેવું આજે શણગારવામાં આવ્‍યું હતું. (તસ્‍વીરઃ અહેવાલ : અરવિંદ નિર્મળ-અમરેલી) . 

(1:41 pm IST)