Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

જામનગરમાં શ્રી સિધ્‍ધનાથ મહાદેવના સાનિધ્‍યમાં ભાગવત કથાનો પ્રારંભ

જામનગર : છોટી કાશી ગણાતા જામનગરમાં નાગેશ્વર સ્‍થિત  સિધ્‍ધનાથ મહાદેવના સનિધ્‍યમા શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. આ ભાગવત કથાના વકતા શાષાી રશ્‍મિનભાઈ ત્રિવેદી પોતાની સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથા દરમ્‍યાન ધારાસભ્‍ય હકુભા જાડેજા અને જીતુભાઈ લાલ સહિત ના અગ્રણી ઉપસ્‍થિત રહ્યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીરો કિંજલ કારસરીયા જામનગર)

(1:39 pm IST)