Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

ઉનાઃ રાજપૂત કરણી સેના દ્વારા આવેદન

 ઉનાઃ ઉના-ગીરગઢડા તાલુકા શ્રી રાજપુત કરણી સેના દ્વારા યુવરાજસિંહ જાડેજા સામે પોલીસે ૩૦૭ અને ૩૩૨ની કલમ હેઠળ ખોટા કેસ કરી ધરપકડ કરતા તેનો વિરોધ કરી કેસ પાછા ખેંચી તુરંત મુકત કરવા માંગણી કરતુ આવેદનપત્ર આગેવાનો નવનીતસિંહ બી.રાઠોડ મનહરસિંહ જે.રાઠોડ તથા આગેવાનો મોટી સંખ્‍યામાં પ્રાંત કચેરીએ જઇ પ્રાંત અધિકારીનાં પ્રતિનિધી અજીતભાઇ જોશીને આવેદનપત્ર આપેલ તે તસ્‍વીર.

(10:56 am IST)