Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

જામજોધપુરમાં ઋષીવંશી સમાજ દ્વારા ભવ્‍ય શોભાયાત્રાઃ

જામજોધપુરઃ ઋષીવંશી સેવા સમિતિ તેમજ મહિલા મંડળ દ્વારા સ્‍વામિનારાયણ મંદિરેથી ડી.જે.ના તાલ સાથે ભવ્‍ય શોભયાત્રા કાઢવામાં આવી હતી જે શહેરના મુખ્‍યમાર્ગો પર ફરી હતી. જેમાં બહોળી સંખ્‍યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. તથાᅠ લિબન્‍ચ માતાજીની મહાઆરતી પણ યોજાઈ હતી તે તસ્‍વીર નજરે પડે છે. (તસ્‍વીર-અહેવાલ : દર્શન મકવાણા-જામજોધપુર)

(12:19 pm IST)